26/05/2015
’ન્યૂઝહન્ટ’ પર ’સરદારઃસાચો માણસ, સાચી વાત’ની ઇ-બુક ફક્ત રૂ.૧૩૦માં ડાઉનલોડ કરી શકાય છે. (ઓફર કદાચ આજના દિવસ પૂરતી જ હશે.)
સંશોધક ઉર્વીશ કોઠારી દ્વારા સરદાર વલ્લભભાઇનો એક નવો જ પરિચય આ પુસ્તક રજૂ કરે છે. સરદારના જીવન અને કાર્યો પર અનેક પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છતાં, આ પુસ્તક વાંચવું એટલે જરૂરી છે કેમ કે, અહી લેખકે સમગ્ર જીવન પર પ્રકાશ પાડવાના સ્થાને તેમના જીવનના કેટલાક પાસાઓ નો જ એક ઊંડાણ પૂર્વકનો અભ્યાસ રજૂ કરેલ છે અ…