PRAKRITI - A Call To Come Back To Mother Nature EARTH {AN ORGANIC STORE}

  • Home
  • India
  • Bharuch
  • PRAKRITI - A Call To Come Back To Mother Nature EARTH {AN ORGANIC STORE}

PRAKRITI - A Call To Come Back To Mother Nature EARTH {AN ORGANIC STORE} Organic Store to serve you all the things needed right from your day beings till the day ends.

We are an Organic Store, very well known by the name of "Prakriti" at Bharuch, Gujarat. We would be happy to serve you all the products which would ensure a fit, healthy & Organic living.

22/05/2024

*શિક્ષણ ક્ષેત્રે ભરૂચની જૂનામાં જૂની, જાણીતી અને ખ્યાતનામ શિક્ષણ સંસ્થા આર.એસ.દલાલ હાઇસ્કુલ* ના *નિવૃત્ત પ્રાચાર્યના આશીર્વચન !*

*જિલ્લા ન્યાયાલય સામે, નેતાજી સુભાષચંદ્ર બોઝ રોડ ઉપર* થી *અંગત કામસર પસાર થતા આર.એસ.એસ. દલાલ હાઇસ્કુલ* ના *નિવૃત્ત પ્રાચાર્ય "શ્રી કે. કે. રોહિત સાહેબે" સંસ્થા સંચાલિત "ગોરસ નિઃશુલ્ક છાસ વિતરણ સેવા કેન્દ્ર"* ની *અણધારી મુલાકાત લઈ રૂબરૂમાં સંસ્થાની ઓફિસમાં ખાસ મળવા પધાર્યા અને આશીર્વચન વૃષ્ટિ કરી કૃતાર્થ કર્યા !🙏*

*સ્થાપક ટ્રસ્ટી શ્રી જયેશ પરીખે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓનું ઝલક દર્શન કરાવતું બ્રોશર* તેઓને આપી *સંસ્થાની સેવાકિય પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી* તે સાંભળી *આપશ્રીએ અંત:સ્ફુરણા થી અંતર મનના આશીર્વચન પાઠવી કૃતાર્થ કર્યાની ઝલક દર્શન !*

*સંસ્થાનું આ એક અગત્યનું વિશિષ્ટ પાસું છે કે સખી દાતાશ્રીઓનો સહયોગ* સાથે *ભરૂચના અગ્રણી મહાનુભાવોના શુભેચ્છા આશીર્વાદ સંગે સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિના પથ ઉપર આગળ વધતા રહેવા સાથે સેવા ફલકનો વિકાસ અને વિસ્તાર કુદરતની કૃપા ફળ સ્વરૂપ સ્વયંભૂ થતો રહે* છે તે *ઈશ્વરની અણમોલ દેનનો સંસ્થા સાક્ષાત્કાર કરી ધન્ય બને છે !*

*આપને સંસ્થા ખાતે પધારી સેવાકિય સુવાસ માણવા ભાવભીનું આમંત્રણ છે* અને *સંસ્થાની વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ વિશે જાત માહિતી મેળવવા સાથે નિહાળી* ભરૂચની *અગ્રણી સેવાકીય સંસ્થાના શુભચિંતક બનવા સાથે હિતેચ્છુ બની આશીર્વાદ પ્રદાન કરશોજી !🙏*

*કે.કે. રોહિત સાહેબ !*

*આપશ્રીનું "તખલ્લુસ" (અફસોસ ઇખરવી)* ભરૂચના *સાહિત્ય ક્ષેત્રે આગવું જાણીતું નામ છે !*

🙏🙏🙏🙏🙏

09/02/2024

*दिनांक: ०८-०२-'२४ गुरुवार को मनमैत्री सेवा फाउंडेशन की पिंक एंब्यूलेंस से दो श्वान को वडोदरा पशु चिकित्सालय में भेजा गया !*

*श्वान नं. - १*
*रचना नगर में रहती जीवदयाप्रेमी महिला हंसा बहन ने संस्थान की हेल्प लाईन नंबर पे फोन करके ब्रेस्ट केंसर से पीड़ित मादा श्वान की सेवा सुश्रुषा हेतु मदद मांगी !*

*जीवदयाप्रेमी हंसा बहनजी पिछले नौ (९)सालों से यह अनाथ अबोल मादा श्वान की खाने पीने प्रदान कर के परवरिश कर रही थी !*

*भावुक ह्रदयधारी सन्नारी हंसा बहन इतनी आत्मीयता और लगाव से यह अबोल मादा श्वान से जुड़ चुकी हैं की सारवार चिकित्सा हेतु भेजनें में भी वोह बिछड़ने का इतना दुःख महसूस कर रही थी की चिकित्सालय भेजने के समय एंब्यूलेंसमें रखते हुए चोधार अश्रुवर्षा करती नजर आ रही हैं !*

*श्वान नं.: - २*

*भोलाव में रहते डी.सी. एम, झगड़ियामें सेवारत जीवदयाप्रेमी मुकेशभाई विंझवादिया एक छोटा श्वान जिसका अन्य कुत्तों की लड़ाई में जड़बा टूट चुका था उसकी सारवार चिकित्सा करवाने हेतु ले कर संस्थान पहुंचे थे !*

*संस्थान के पशु निरीक्षक अक्षय पटेलने निरीक्षण करते हुए यह पाया की अच्छी सारवार चिकित्सा हेतु वडोदरा अद्यतन पशु चिकित्सालयमें भर्ती करवाना अनिवार्य था क्योंकि श्वान का जड़बा टूट जाने की वजह से कुछ भी खाना पीना मुश्किल था !*

*मनमैत्री सेवा संस्थान जीवदयाप्रेमी परिवार दोनों जीवदयाप्रेमी बहन और भाई का हार्दिक आभार प्रगट करते हुए धन्यवाद देते हैं !*

*विशेष तौर से हम खास आभारी हैं !*
*०१. वडोदरा पशु चिकित्सालय के व्यवस्थापन समिति के साथ डॉक्टर्स एवम कर्मचारीगण का !*
*०२. एम्बुलेंस चालक निःशुल्क निःस्वार्थ सेवा प्रदान करनेवाले सेवाभावी सज्जन श्री हसमुखभाई रावल !*

30/07/2023

*અધિક માસ માં પદ્મિની એકાદશીના શુભ દિવસે ઈજાગ્રસ્ત ગૌમાતા ની સરાહનીય સેવા* માં ભરૂચની *અગ્રણી જીવદયા સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશન* ને સાથે રાખી *ગૌ-ચિકિત્સા સારવાર ની સ્તુત્ય સેવા કરતા સામાજીક કાર્યકર ગૌસેવક શ્રી સેજલ ભાઈ દેસાઈ !*

આજરોજ તા. ૨૯-૦૭-'૨૩ને શનિવાર ના મધ્યાહન સમયે કલેકટર ઓફિસ પાસે રસ્તા ઉપર એક ગૌમાતા પૂંછડી કપાયેલી અને તેમાંથી લોહી નીંગળતી દશા માં લોહીલુહાણ અને પુછડી માં અસંખ્ય કીડા ખદબદતા હતા તેવી ગૌમાતા *સામાજીક કાર્યકર્તા શ્રી સેજલ ભાઈ દેસાઈ* ની નજરે ચઢતા તાત્કાલિક કલેકટર ઑફિસ સામે સ્થિત જીવદયા સંસ્થા *"મનમૈત્રી સેવા ફાઉન્ડેશન"* કાર્યાલયનો સંપર્ક કર્યો પરંતુ સંસ્થા ના ડૉકટર રજા ઉપર હોવાથી ગુજરાત સરકાર ની એનિમલ એમ્બ્યુલન્સની મદદ મેળવી જરૂરી સારવાર ચિકિત્સા અપાવવા 1962 નંબર ઉપર ફોન કરવા વિનંતી કરી.

સેજલ ભાઈ ના મંતવ્ય અનુસાર 1962 ઉપર વાતચીત માં યોગ્ય પ્રતિસાદ ના મળવા થી ફરી તેઓએ સંસ્થાનો સંપર્ક કરી મદદ માંગતા તુર્તજ સ્થાપક ટ્રસ્ટી જયેશ પરીખે રેસ્કયુ ટીમ સભ્ય ભાવના બહેનને હળદર, બિટાડીન અને કૉટન/રૂ લઈ પ્રાથમિક સારવાર માટે મોકલાવ્યા જ્યાં સેજલ ભાઈએ જાતે પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કરી દીધું અને બીજી બાજુ તાત્કાલિક સંસ્થા સાથે જોડાયેલા પશુ ચિકિત્સા નિષ્ણાત ડૉ મીત ભાઈ મોદીનો સંપર્ક કરી તાબડતોબ ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા અને દોઢ બે કલાક ની જહેમતભરી સારવાર ચિકિત્સા આપી પુનઃ ગૌમાતા ને હરતા ફરતા કરી શક્યા તેનો પરમ આનંદ અને સંતુષ્ટિ બધા અનુભવી શક્યા.

*આભાર ! સેજલ ભાઈ દેસાઈ અને તેઓની ટીમ* તેમજ *ડૉ મીત ભાઈ મોદી સર !*

14/07/2023

*સ્ત્રી શક્તિ ને શતશત વંદન સહ અભિનંદન !*

*જીવલેણ બીમારી પારવોગ્રસ્ત ગલૂડિયાં ને અશ્રુભીની અંતિમ વિદાય આપતી ચાર સ્વયં સેવિકા બહેનો !*

પારવો/પાર્વો રોગનું નિદાન અને ત્યાર બાદ જરૂરી સારવાર ચિકિત્સા શરૂ થાય તે પહેલાં દેહ છોડી જનાર ગલૂડિયાં ને અગ્રણી જીવદયા સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની ચાર (૪) સ્વયં સેવિકા બહેનો *સપના ઝરીયા, પલ્લવી શુક્લા, શીલા પટેલ અને ભાવના નાયક એમ ચારે બહેનો* પૈકી સપના ઝરિયા ને લિંક રોડ સ્થિત *લિંક રેસીડેન્સી પાસે બીમાર ગલૂડિયાં ને જોવામાં આવ્યા બાદ પારવો રોગનું નિદાન અને સારવાર ચિકિત્સા અપાવી શકાય તે પહેલાં નાનો દિવ્યાત્મા દેહ છોડી આ ફાની દુનિયાને અલવિદા કહી પ્રયાણ કરી ગયો !*

ચારેય જીવદયા પ્રેમી બહેનોએ એકજૂટ બની અદ્દભૂત પ્રાણી પ્રેમ દાખવી જાતે સ્વ મહેનત થી ખાડો ખોદી અશ્રુભીની આંખે *"મા નર્મદા ના ખોળા માં દશાશ્વ મેઘ ઘાટે સમાધિ આપી અશ્રુભીની ભાવાંજલિ અર્પણ કરી અંતિમ વિદાય આપી !*

*નિઃસ્વાર્થ સેવા-ભાવના યુક્ત સ્વયં સેવિકાઓના જીવદયા પ્રેમ અને લાગણી સાથે સંસ્થા ઉત્તરોત્તર સફળતા ના શિખરો સર કરતી રહે છે તે હક્કીકત નિર્વિવાદ છે !*

*સંસ્થા આ ચારે સ્વયં સેવિકા બહેનો ના સેવાકાર્ય થી સફળતા યાત્રા માં સહયાત્રી તરીકે તેઓ સર્વે માટે ગૌરવ અનુભવે છે !*

IN BHARUCH CHANNEL REPORThttps://youtu.be/-8JfwVN1XnMGBN NEWS REPORThttps://youtu.be/1jAI2mDXx9gઆજરોજ *તા. ૨૬-૦૬-'૨૩ને સ...
27/06/2023

IN BHARUCH CHANNEL REPORT

https://youtu.be/-8JfwVN1XnM

GBN NEWS REPORT

https://youtu.be/1jAI2mDXx9g

આજરોજ *તા. ૨૬-૦૬-'૨૩ને સોમવારે* ભરૂચની *શ્રી સંત શિરોમણી રૈદાસ અને યુગાવતાર ડૉ બાબા સાહેબ આંબેડકર સેવા સંઘ* સંચાલિત *સચ્ચિદાનંદ શાળા* માં ભરૂચના લાડીલા ભૂતપૂર્વ ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ *માનનીય શ્રી દુષ્યંતભાઈ પટેલ* ના સેવાકિય સહયોગ સાથે આપશ્રી ના વરદ હસ્તે અબોલ જીવો ની અગ્રણી જીવદયા સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશન ને *સેવા સૌભાગ્ય માં સહભાગી થવા નો શુભ અવસર* પ્રાપ્ત થયો અને *શાળામાં ભણતાં આર્થિક નબળાં પરિવાર ના બાળકો* ને *ઉનાળા ની કાળઝાળ ગરમી માં બાળકો ના કુમળા પગ શેકાય નહીં, ઠંડી ની ઋતુમાં ઠંડક થી થીજી જાય નહીં અને ચોમાસા માં વરસાદી માહોલ માં ખુલ્લા પગમાં કશું પણ વાગી જાય નહીં તેમ ત્રિવિધ પ્રકારે વિદ્યાર્થીઓને બચાવવા માટે જીવન રક્ષા માં અતિ ઉપયોગી એવા પગરખાં ભેટ* કરવામાં આવ્યા !

Media A/CYoutube Channel - https://www.youtube.com/c/InBharuchFACEBOOK PAGE :- https://www.facebook.com...

*"ચેનલ નર્મદા"* ની *રજત જયંતિ વર્ષ ઉજવણી*  અંતર્ગત તા. ૦૪-૦૬-'૨૩ને રવિવાર સંધ્યા ટાણે *"હોટલ લોર્ડ્સ રંગ ઈન"* ખાતે *"મનમ...
05/06/2023

*"ચેનલ નર્મદા"* ની *રજત જયંતિ વર્ષ ઉજવણી* અંતર્ગત તા. ૦૪-૦૬-'૨૩ને રવિવાર સંધ્યા ટાણે *"હોટલ લોર્ડ્સ રંગ ઈન"* ખાતે *"મનમૈત્રી સેવા ફાઉન્ડેશન"* સંસ્થાનું *"સમાજ સેવા"* અંતર્ગત *"જીવદયા ક્ષેત્રે"* *સર્વોત્કૃષ્ટ સેવાકાર્ય* માટે *પ્રાઈડ ઑફ ભરૂચ* (*ભરૂચનું ગૌરવ પુરસ્કાર*) *એવોર્ડ સાથે શાલ અને કેસરી ઉપરણો ગણમાન્ય આમંત્રિત મહેમાનોની હાજરીમાં આર.ડી.સી. શ્રી ધાંધલ સાહેબના વરદ હસ્તે ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.*

સંસ્થા વતી *પુરસ્કાર સ્વીકાર કરતા સ્થાપક જયેશ પરીખ* સાથે ટીમ જોડાઈ હતી..
આભાર ચેનલ નર્મદા !

નર્મદા સમાચાર આપની પોતની ચેનલ : ચેનલ નર્મદા ==============================================Youtube - https://www.youtube.com/ChannelNarmadaFACEBOOK PAGE :- ht...

*સ્વ. શાંતાબહેન જગદીશ ભાઈ મરચન્ટની ૫મી પુણ્યતિથિએ ભરૂચની સ્પે. માવા ઘારી બેસહારા બુઝુર્ગ વડીલોને જમાડી અન્નદાન મહાદાન અન...
23/05/2023

*સ્વ. શાંતાબહેન જગદીશ ભાઈ મરચન્ટની ૫મી પુણ્યતિથિએ ભરૂચની સ્પે. માવા ઘારી બેસહારા બુઝુર્ગ વડીલોને જમાડી અન્નદાન મહાદાન અનુસાર ભૂખ્યા જનની ભૂખ ભાંગી દિવંગત આત્માને ઉપાર્જીત પુણ્ય અર્પણ કરી પ્રેમાંજલી અર્પણ કરી ધન્ય બન્યા !*

*મનમૈત્રી સેવા ફાઉન્ડેશન*           *ભરૂચ*તારીખ-  ૦૧-૦૫-૨૦૨૩ થી ૧૫-૦૫-૨૦૨૩અબોલ જીવોની કરેલ સારવાર જેમાંશ્વાન વર્ગ- ૫૧બિલ...
16/05/2023

*મનમૈત્રી સેવા ફાઉન્ડેશન*
*ભરૂચ*
તારીખ- ૦૧-૦૫-૨૦૨૩ થી ૧૫-૦૫-૨૦૨૩
અબોલ જીવોની કરેલ સારવાર જેમાં
શ્વાન વર્ગ- ૫૧
બિલાડી -૦૨
પક્ષી -૦૪
ગાય વર્ગ - ૦૩
ગધેડા વર્ગ - ૦૦
કુલ કેસ - ૬૦

તમામ પ્રકાર ના કેસ જેવા કે નીચે પ્રમણેના,
( પાર્વો વાયરસ, epilepsy,ખરજવું, દુખાવો, વાગેલું, ઍક્સિડન્ટ કેસ , સોજો, m. wound, પસ , ફેક્ચર પગ , તાવ , હાડકાની ઇન્જરી , કમજોરી ,anorexia, spinal injuries, pneumonia, ઉડવામાં તકલીફ ,dog bite ,વગેરે ની સારવાર કરવામાં આવી હતી)

*એનિમલ હેલ્પલાઇન નંબર-7281009100*

સંસ્થા ના હેલ્પલાઇન નંબર પર જાણ કરનાર જીવદયા પ્રેમી-
હર્ષ ભાઈ, ધીરજ ભાઈ, ગોવિંદ ભાઈ, સુષ્મા બેન,યજ્ઞેશા બેન, આશિષ પાંડે સર, મનિષા બેન, દિલીપ ભાઈ, મનીષા બેન રાવલ ,કૃતિ બેન, શીલા બેન, ફાતિમા બેન, હર્ષ દાંડીવાલા, સાયમાં બેન, સુશીલ ભાઈ, મગબુલ ભાઈ, રુદ્રાક્ષી બેન,અસજાદ ભાઈ, જિતેન્દ્ર ભાઈ,ભામિની બેન,હિરલ બેન, અજયભાઈ પાટીલ , નઇમ ભાઈ, અવની બેન,
મનમૈત્રી સેવા ફાઉન્ડેશન તેઓ સર્વે નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે

*તારીખ અનુસાર એક વર્ષ માટે દર મહિનાની ૧૦મી જન્મ તારીખે સાદું ભોજન ટિફિન મનોરથી શ્રી કિશોર ભાઈ પરીખ તરફ થી સાથે સ્વર્ગસ્થ...
10/05/2023

*તારીખ અનુસાર એક વર્ષ માટે દર મહિનાની ૧૦મી જન્મ તારીખે સાદું ભોજન ટિફિન મનોરથી શ્રી કિશોર ભાઈ પરીખ તરફ થી સાથે સ્વર્ગસ્થ પિતાશ્રી લાલજી કચરા મીઠીયાની ૧૪મી પુણ્યતિથિએ મીઠાઈ-ફરસાણ ભોજન કરાવતા કસ્તુરી બહેન દામા !*

Address

"Yamuna Nikunj", , C-13, Zaver Nagar, , Opp. District Court
Bharuch
392001

Opening Hours

Monday 11am - 6pm
Tuesday 11am - 6pm
Wednesday 11am - 6pm
Thursday 11am - 6pm
Friday 11am - 6pm
Saturday 11am - 6pm

Telephone

+919909007226

Website

Alerts

Be the first to know and let us send you an email when PRAKRITI - A Call To Come Back To Mother Nature EARTH {AN ORGANIC STORE} posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to PRAKRITI - A Call To Come Back To Mother Nature EARTH {AN ORGANIC STORE}:

Shortcuts

Share

Category